રવિ ઉપાધ્યાયની છઠ્ઠી પુણ્યતિથિ.
Posted by Dr Jagdip Upadhyaya on ફેબ્રુવારી 8, 2008
તા. 8 ફેબ્રુઆરી 2008
રવિ ઉપાધ્યાય ‘રવિ’ની આજે છઠ્ઠી પુણ્યતિથિ.
સાહિત્યકાર તો એના સાહિત્યસર્જનથી હમેંશા અમર રહે છે. એમનાં સાહિત્યકાર્યને અવગત કરાવતો આ બ્લોગ અવારનવાર update થયાં કરે છે. આપ સહુનો પ્રતિસાદ ઉત્સાહવર્ધક છે.
એમના પુણ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ બક્ષે એવી આપણી અભ્યર્થના.
– ડો જગદીપ ઉપાધ્યાય અને કુટુંબીજનો.
Leave a comment