રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

  • રવિ ઉપાધ્યાય

    RKU for skylab 2
    રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
    જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
    મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
    થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
    આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
    સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
    phone:(91) 9321031220.
    (022) 28284271,(022) 28482425.
    E Mail : drupadhyayajr@yahoo.com

રવિ ઉપાધ્યાયની છઠ્ઠી પુણ્યતિથિ.

Posted by Dr Jagdip Upadhyaya on ફેબ્રુવારી 8, 2008

તા. 8 ફેબ્રુઆરી 2008

રવિ ઉપાધ્યાય ‘રવિ’ની આજે છઠ્ઠી પુણ્યતિથિ.

સાહિત્યકાર તો એના સાહિત્યસર્જનથી હમેંશા અમર રહે છે. એમનાં સાહિત્યકાર્યને અવગત કરાવતો આ બ્લોગ અવારનવાર update થયાં કરે છે. આપ સહુનો પ્રતિસાદ ઉત્સાહવર્ધક છે.

એમના પુણ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ બક્ષે એવી આપણી અભ્યર્થના.

– ડો જગદીપ ઉપાધ્યાય અને કુટુંબીજનો.

Leave a comment