વડિલ પિતાશ્રી રવિ ઉપાધ્યાયનો આજે જન્મદિવસ. ક્ષર રુપે આજે 81માં વર્ષમાં પદાર્પણ કર્યું હોત. અક્ષર રુપે યુગોયુગ જીવંત રહેશે. લગભગ છેલ્લા દોઢ એક વર્ષથી ચાલતા આ બ્લોગ પર એમની 85 જેટ્લી વિવિધ પ્રકારની રચનાઓ મેં મૂકેલ છે. હજી ઘણો ખજાનો ખોલવાનો બાકી છે. જેમ જેમ સમય મળતો રહેશે એમ આ કાર્ય આગળ વધતું રહેશે. આપ સહુનો સાથ સહકાર અને માર્ગદર્શન ચાલું રહેશે એવી હ્રદયપૂર્વક ખાત્રી છે.
- ડો.જગદીપ ર્ ઉપાધ્યાય
