રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

મનુજ જીંદગી…

Posted by Dr Jagdip Upadhyaya on February 8, 2009

e0aaaee0aaa8e0ab81e0aa9c-e0aa9ce0ab80e0aa82e0aaa6e0aa97e0ab80

નુ જીંગી…

અહા ! જાણી લીધો ક્રમ મનુજની જીંદગી તણો

ચગે વંટોળો તે શમે ફરી, ફરી એ ચગી શમે…

ત્રિકાલો એવા ત્યાં બચપણ, યુવાની પછી જરા

નક્કી છેલ્લે મૃત્યુ… ભરતી પછી શું ઓટ જલધે…!

 કવિ : રવિ ઉપાધ્યાય ( 15/05/1950)

 

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>