રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

રવિ ઉપાધ્યાયની છઠ્ઠી પુણ્યતિથિ.

Posted by Dr Jagdip Upadhyaya on February 8, 2008

તા. 8 ફેબ્રુઆરી 2008

રવિ ઉપાધ્યાય ‘રવિ’ની આજે છઠ્ઠી પુણ્યતિથિ.

સાહિત્યકાર તો એના સાહિત્યસર્જનથી હમેંશા અમર રહે છે. એમનાં સાહિત્યકાર્યને અવગત કરાવતો આ બ્લોગ અવારનવાર update થયાં કરે છે. આપ સહુનો પ્રતિસાદ ઉત્સાહવર્ધક છે.

એમના પુણ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ બક્ષે એવી આપણી અભ્યર્થના.

- ડો જગદીપ ઉપાધ્યાય અને કુટુંબીજનો.

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>